Dwarka ના ખંભાળિયામાં મકાન ધરાશાયી થતાં બે લોકોના મોત

ખંભાળિયા : ગુજરાતના છેલ્લા અઠવાડિયાથી સૌરાષ્ટ્ર અને ખાસ કરીને પોરબંદર, જુનાગઢ અને દ્વારકામાં(Dwarka) મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. જો કે મંગળવારે સાંજે દ્વારકાના ખંભાળિયામાં મુખ્ય બજારમાં 3 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી. જેમાં બે લોકો કાટમાળ હેઠળ દટાઈ જતાં મૃત્યુ પામ્યા છે. પાંચ લોકોનું રેસ્ક્યૂ કરી લેવામાં … Continue reading Dwarka ના ખંભાળિયામાં મકાન ધરાશાયી થતાં બે લોકોના મોત