વિકાસ કે વિનાશ ? અમદાવાદમાં પાંજરાપોળ જંકશન પર બ્રિજ બનાવવા 80 વૃક્ષોનું થશે નિકંદન

અમદાવાદ: એકતરફ આકરો તાપ પડી રહ્યો છે અને શહેરના ગ્રીનરી આવરણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તો બીજી બાજુ ખુદ મનપા જ હવે વૃક્ષોના નિકંદન કાઢી નાખવામાં આગળ આવી છે. પાંજરાપોળ જંકશનથી લઈને પોલિટેકનિક સુધી રૂપિયા 109 કરોડના ખર્ચે બનવામાં આવી રહેલા નવા ફલાયઓવરબ્રિજ માટે નડતરરૂપ થતાં 50 વર્ષથી પણ જૂના એવા 80 વૃક્ષો કઆપી … Continue reading વિકાસ કે વિનાશ ? અમદાવાદમાં પાંજરાપોળ જંકશન પર બ્રિજ બનાવવા 80 વૃક્ષોનું થશે નિકંદન