સાપુતારાની લીલીછમ વનરાજીને રાજ્ય સરકારનો મેઘ-મલ્હાર ફેસ્ટિવલ વધુ ‘ઘેઘૂર’ બનાવશે: કાલથી પ્રારંભ

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસનની સાથો સાથ સ્થાનિક રોજગારીને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી પ્રવાસન વિભાગ અને ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024 ’નો પ્રારંભ સોમવારે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરાવશે. વડા પ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીની પ્રેરણા અને દિશા દર્શનમાં 2009 થી મોન્સૂન ફેસ્ટિવલ ની શરૂઆત કરવામાં આવી છે. આ … Continue reading સાપુતારાની લીલીછમ વનરાજીને રાજ્ય સરકારનો મેઘ-મલ્હાર ફેસ્ટિવલ વધુ ‘ઘેઘૂર’ બનાવશે: કાલથી પ્રારંભ