શુક્રવારે સુરતમાં “જળ સંચય જન ભાગીદારી”નો શુભારંભ કરાવશે વડાપ્રધાન મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 સપ્ટેમ્બર, 2024ના રોજ ગુજરાતનાં સુરતમાં સામુદાયિક ભાગીદારી સાથે સંયુક્ત પ્રયાસ સ્વરૂપે હાથ ધરવામાં આવેલી પહેલ “જળ સંચય જન ભાગીદારી”નો શુભારંભ કરાવશે. આ પહેલનો ઉદ્દેશ જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇનની ગતિને મજબૂત બનાવવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમગ્ર સમાજના વિઝનથી પ્રેરિત થઈને જળ સંરક્ષણ માટે સમગ્ર સરકારી અભિગમ અને સામુદાયિક ભાગીદારી … Continue reading શુક્રવારે સુરતમાં “જળ સંચય જન ભાગીદારી”નો શુભારંભ કરાવશે વડાપ્રધાન મોદી