શુક્રવારે સુરતમાં “જળ સંચય જન ભાગીદારી”નો શુભારંભ કરાવશે વડાપ્રધાન મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 સપ્ટેમ્બર, 2024ના રોજ ગુજરાતનાં સુરતમાં સામુદાયિક ભાગીદારી સાથે સંયુક્ત પ્રયાસ સ્વરૂપે હાથ ધરવામાં આવેલી પહેલ “જળ સંચય જન ભાગીદારી”નો શુભારંભ કરાવશે. આ પહેલનો ઉદ્દેશ જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇનની ગતિને મજબૂત બનાવવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમગ્ર સમાજના વિઝનથી પ્રેરિત થઈને જળ સંરક્ષણ માટે સમગ્ર સરકારી અભિગમ અને સામુદાયિક ભાગીદારી … Continue reading શુક્રવારે સુરતમાં “જળ સંચય જન ભાગીદારી”નો શુભારંભ કરાવશે વડાપ્રધાન મોદી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed