Gujarat Drugs: ઉદવાડા, હજીરા બાદ નવસારી દરિયાકાંઠેથી મળ્યું 30 કરોડનું ચરસ
સુરત: સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારા બાદ હવે દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠેથી બિનવારસી ચરસનો જથ્થો મળવાનો સિલસિલો શરૂ થયો છે. વલસાડના ઉદવાડા અને સુરતના હજીરા બાદ હવે ચરસનો જથ્થો નવસારીના દરિયાકિનારેથી મળી આવ્યો છે. નવસારીના દરિયાકાંઠેથી રૂ. 30 કરોડની કિંમતનો 60 કિલો જેટલો ચરસનો જથ્થો જપ્ત થયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારા બાદ છેલ્લા દિવસોથી વલસાડ … Continue reading Gujarat Drugs: ઉદવાડા, હજીરા બાદ નવસારી દરિયાકાંઠેથી મળ્યું 30 કરોડનું ચરસ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed