Rajkot થી ‘દક્ષિણ દર્શન યાત્રા’ સ્પેશિયલ ટ્રેન દોડશે , ઓનલાઈન બુકિંગ કરી શકાશે

અમદાવાદઃ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા 17મી ઓક્ટોબર 2024ના રોજથી રાજકોટથી દક્ષિણ ભારતના પવિત્ર યાત્રાધામો માટે ‘દક્ષિણ દર્શન યાત્રા’ નામે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું આયોજન કર્યું છે. જે 10 રાત અને 11 દિવસનો પ્રવાસ ખેડીને રાજકોટ પરત ફરશે. આ દરમિયાન આ સ્પેશિયલ ટ્રેન મુસાફરોને દક્ષિણ ભારતના પ્રસિદ્ધ સ્થળોની મુલાકાત કરાવશે. યાત્રિકોની સુવિધા ખાતર … Continue reading Rajkot થી ‘દક્ષિણ દર્શન યાત્રા’ સ્પેશિયલ ટ્રેન દોડશે , ઓનલાઈન બુકિંગ કરી શકાશે