Ahmedabad: 25 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સક્રિય ડો.હર્ષદ પટેલની ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે નિમણૂક

અમદાવાદ: છેલ્લા 25 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સક્રિય યોગદાન આપી રહેલા અને ગુજરાત વિદ્યાપીઠ બોર્ડના મંત્રી અને વિદ્યાપીઠના મેનેજમેન્ટ બોર્ડમાં ફરજ બજાવતા ડો.હર્ષદ પટેલની ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ (Chancellor) તરીકે નિમણૂક કરવામાં આવી છે (Gujarat Vidhyapith Ahmedabad Kulpati). ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થાના કુલપતિ તરીકે ફરજ બજાવતા ડો.હર્ષદ એ. પટેલે ચિલ્ડ્રન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે પણ કાર્યરત છે. … Continue reading Ahmedabad: 25 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સક્રિય ડો.હર્ષદ પટેલની ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે નિમણૂક