ભ્રષ્ટાચારી ભાજપે અપેક્ષા મુજબ જ કુલડીમાં ગોળ ભાંગ્યો: જીગ્નેશ મેવાણી

રાજકોટ: રાજકોટમાં સર્જાયેલ અગ્નિકાંડને લઈને વિરોધપક્ષ સરકારની કામગીરી પર સતત આરોપો કરતું આવ્યું છે. કોંગ્રેસ દ્વારા સતત આરોપ કરવામાં આવી રહ્યો છે કે સરકાર આ મામલે નાના અધિકારીને જવાબદાર ગણીને ભાજપનાં નેતાઓ, મેયરો, ધારાસભ્યો, સાંસદ સભ્યો, મોટા અધિકારીના દોષિત કૃત્યો પર અંચળો ઢાંકવા માંગે છે. આ મામલે જીગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. … Continue reading ભ્રષ્ટાચારી ભાજપે અપેક્ષા મુજબ જ કુલડીમાં ગોળ ભાંગ્યો: જીગ્નેશ મેવાણી