Surendranagarમા રોગચાળો વકર્યોઃ થાનમાં બાળકનું શંકાસ્પદ Dengueથી મોત, લોકોમા ફફડાટ
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ચોમાસાની વિદાય અને શિયાળાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. બીજી તરફ જિલ્લામાં ડબલ ઋતુનું વાતાવરણ અનુભવાય છે. ડબલ ઋતુ ભર્યા વાતાવરણથી ઝાલાવાડમાં રોગચાળો વકર્યો છે. જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓપીડીનો આંકડો દરરોજ બે હજાર જેટલો પહોંચી રહ્યો છે. જયારે થાનમાં 12 વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત નિપજ્યાનું સામે આવ્યુ છે. … Continue reading Surendranagarમા રોગચાળો વકર્યોઃ થાનમાં બાળકનું શંકાસ્પદ Dengueથી મોત, લોકોમા ફફડાટ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed