ગુજરાતમાં વકરતો Chandipura virus,  61 શંકાસ્પદ કેસ, 21ના મોત

અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ વકરી રહ્યો છે. જેમાં અત્યાર સુધી 21 જિલ્લામાં ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યો છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 61 કેસ નોંધાયા છે અત્યાર સુધી 21 બાળકોના મોત થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં ત્રણ બાળકોના મોત, પંચમહાલ, મોરબીમાં બે-બે બાળકોના મોત, મહીસાગર, મહેસાણામાં એક-એક બાળકનું મોત, સુરેન્દ્રનગર, ગાંધીનગરમાં એક-એક બાળકનું મોત, દાહોદમાં બે, … Continue reading ગુજરાતમાં વકરતો Chandipura virus,  61 શંકાસ્પદ કેસ, 21ના મોત