ગુજરાતમાં Chandipura virus ના કુલ 84 કેસ, મૃત્યુઆંક 32 થયો

અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ(Chandipura virus)વકરી રહ્યો છે. જેમાં ચાંદીપુરાના વધુ નવા 13 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 84 થઈ ગઈ છે અને તેમાંથી હાલ નવ કેસ પોઝિટિવ છે જ્યારે અન્યના સેમ્પલના પરિણામ આવવાના બાકી છે. વધુ પાંચ દર્દીના શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુ થયા છે. આ સાથે જ મૃત્યુઆંક વધીને 32 … Continue reading ગુજરાતમાં Chandipura virus ના કુલ 84 કેસ, મૃત્યુઆંક 32 થયો