ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને કારણે ફફડાટ, પાંચ બાળકોના મોત
અમદાવાદઃ ગુજરાત સહિત દેશ કોરોનાના ભયમાંથી બહાર આવ્યો છે ત્યારે હવે વધુ એક વાયરસને કારણે દહેશત ફેલાઈ છે. ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ‘ચાંદીપુરા’ (Chandipura Virus in Gujarat)નામના વાયરસના કેસ નોંધાયા છે. આ વાયરસને કારણે બે દિવસમાં પાંચ બાળકોના મોત નીપજ્યા છે.તબીબોના જણાવ્યા અનુસાર ‘ચાંદીપુરા’ વાયરસથી સંક્રમિત બાળકોના મગજમાં સોજા સહિત અન્ય ઘણા લક્ષણો જોવા … Continue reading ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને કારણે ફફડાટ, પાંચ બાળકોના મોત
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed