ભર ચોમાસે કેમ વા’યા ચૈતરના વાયરા ?

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં દર માસના ત્રીજા શનિવારે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને MP MLA સહિતના જિલ્લા શાખા આધિકારીઓ સાથે જિલ્લાના લોકહિતના પ્રશ્નોના નિરાકરણ માટે સંકલન સમિતિની બેઠક મળતી હોય છે. પરંતુ દર માસની મિટીંગો માત્ર કોરમ પુરૂ કરવા જ … Continue reading ભર ચોમાસે કેમ વા’યા ચૈતરના વાયરા ?