ગુજરાતમાં Janmashtami ની ઉત્સાહભેર ઉજવણી, ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી

અમદાવાદઃ ગુજરાતમાં સોમવારે રાત્રીના 12 ના ટકોરે કૃષ્ણના જન્મોત્સવના(Janmashtami)વધામણા કરાયા છે. રાજ્યમાં આવેલા દરેક મંદિરોમાં શંખનાદ, ઝાલરનાદ, ઘંટનાદ વચ્ચે આતશબાજીની જમાવટ સાથે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકીના ગગનભેદી જયઘોષ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન દ્વારકા, શામળાજી,ડાકોર, સહિત રાજ્યભરના મંદિરો કૃષ્ણમય બની ગયા હતા. રાત્રીના બરાબર 12 વાગ્યાના ટકોરે જન્માષ્ટમીના વધામણા … Continue reading ગુજરાતમાં Janmashtami ની ઉત્સાહભેર ઉજવણી, ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી