NEET પરીક્ષા કૌભાંડની તપાસને લઈને CBIના ગોધરામાં ધામા

ગોધરા: દેશમાં બહુચર્ચિત NEET પરીક્ષા કૌભાંડ મામલે CBIની તપાસ ચાલી રહી છે. જેને લઈને આજે CBI દ્વારા ગોધરા સર્કિટ હાઉસ ખાતે 6 વિદ્યાર્થીઓ અને સાથે તેમના વાલીઓના પણ નિવેદન લેવામાં આવ્યા છે. જો કે આ કેસમાં હજુ વધુ સંકળાયેલા લોકોની ધરપકડ કરવામાં પણ આવી શકે છે. CBIની ટીમ દ્વારા જય જલારામ સ્કૂલના માલિકનું નિવેદન લેવાનું … Continue reading NEET પરીક્ષા કૌભાંડની તપાસને લઈને CBIના ગોધરામાં ધામા