મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 584 ગૌશાળા-પાંજરાપોળને પશુ નિભાવ સહાય

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ નિભાવ સહાયની ચૂકવણી કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્ય સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં વર્ષ 2024-25ના પ્રથમ તબક્કામાં એટલે કે, એપ્રિલ-2024 થી જૂન-2024 માટે રાજ્યની કુલ 584 ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી આ … Continue reading મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 584 ગૌશાળા-પાંજરાપોળને પશુ નિભાવ સહાય