ગુજરાતમાં ‘યુપી’વાળીઃ સુરતના સૈયદપૂરાના ગેરકાયદે બાંધકામો પર ચલાવાયું ‘બુલડોઝર’…

ગણપતિ મહોત્સવ દરમિયાન સુરતમાં રવિવારે રાત્રે સૈયદ પૂરામાં ભારેલા આગજની જેવી સ્થિતનું નિર્માણ થયા બાદ,મોદી રાત્રે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કુમક સાથે સૈયદપુરા વિસ્તારમાં પરિસ્થિતિનો તાગ આપતા એકત્રિત થયેલા નારાજ સમુદાયને ખાતરી આપી હતી કે,સૂરજનું પહેલું કિરણ ફૂટતા જ તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવશે’ અને પરોઢ સુધીમાં પોલીસે 27 જેટલા આરોપીઓને સરભરા સાથે … Continue reading ગુજરાતમાં ‘યુપી’વાળીઃ સુરતના સૈયદપૂરાના ગેરકાયદે બાંધકામો પર ચલાવાયું ‘બુલડોઝર’…