Salangpur Hanuman: શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને 1100 કિલો લાલ-પીળા ખારેકનો શણગાર

અમદાવાદ : વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી(Salangpur Hanuman)મંદિર ખાતે દાદાને લાલ-પીળા ખારેકનો શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી તારીખ 29-06-2024ને શનિવારે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી … Continue reading Salangpur Hanuman: શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને 1100 કિલો લાલ-પીળા ખારેકનો શણગાર