નકલી, ભેળસેળ અને નશાનું ગેટ-વે ભાજપા મોડલ : કોંગ્રેસે ચીપિયો પછાડી કહ્યું ‘આમ કરો તો જ થાય ઉદ્ધાર ‘

નકલી, ભેળસેળ અને નશાનું ગેટ-વે ભાજપા મોડલ થી ગુજરાતના 6.5 કરોડ નાગરિકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઇ રહ્યા છે. ફૂડ સેફ્ટીની તપાસના નામે વાહવાહી કરનાર ભાજપા શાસકો માનવ જીન્દગી સાથે ચેડા થવા દઈને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારને વેગ આપી રહ્યાના સનસનીખેજ આરોપ મુકતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, … Continue reading નકલી, ભેળસેળ અને નશાનું ગેટ-વે ભાજપા મોડલ : કોંગ્રેસે ચીપિયો પછાડી કહ્યું ‘આમ કરો તો જ થાય ઉદ્ધાર ‘