ઉડતા પંખીની કંઈ ગણતરી થાય? હા, થઈ અને ગુજરાતમાં પક્ષીઓની વસ્તીઓનો મળ્યો આ આંકડો

અમદાવાદઃ આકાશમાં વિહરતા પક્ષીઓને ગણવાનું કામ કેટલું અઘરું છે તે કહેવાની જરૂર નથી. આ કામ ગુજરાતમાં થયું છે અને રાજ્યમાં વીસ લાખ પક્ષી હોવાનું જાણવા મળ્યું છે. આ જટિલ કામ ગુજરાત વન વિભાગે કર્યું છે અને તેમના જણાવ્યા અનુસાર દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ પ્રજાતિ અને કચ્છમાં સૌથી વધુ પક્ષી હોવાનું જાણવા મળ્યું છે.વન વિભાગ દ્વારા … Continue reading ઉડતા પંખીની કંઈ ગણતરી થાય? હા, થઈ અને ગુજરાતમાં પક્ષીઓની વસ્તીઓનો મળ્યો આ આંકડો