જુનાગઢની થશે કાયાપલટ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 397 કરોડના 91 વિકાસ કાર્યોની ભેટ

જુનાગઢ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢવાસીઓને રૂ. 397 કરોડના 91 વિકાસ કાર્યોની ભેટ ગાંધીનગરથી વિડિયો કોન્‍ફરન્‍સના માધ્યમથી આપી હતી. જૂનાગઢમાં હાથ ધરાયેલા ₹ 397 કરોડના વિવિધ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ સહિત અધિકારી અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જૂનાગઢ શહેરના 384 કરોડના 81 પ્રજાલક્ષી કામોનુ ખાતમુહૂર્ત અને … Continue reading જુનાગઢની થશે કાયાપલટ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 397 કરોડના 91 વિકાસ કાર્યોની ભેટ