ભાવનગરની 22 વર્ષીય પરિણીતાએ ચારિત્ર્ય અંગે શંકા રાખી પતિના અસહ્ય ત્રાસથી આપઘાત વહોર્યો

ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ખાટકીવાડ વિસ્તારમાં રહેતી પરિણીતાને તેનો પતિ ચારિત્ર બાબતે શંકા રાખી અવારનવાર ઝઘડો કરી માર મારી શારીરિક માનસિક ત્રાસ આપતો હોય પરિણીતાએ ગઈકાલે તેના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકની માતાએ તેના જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસેઆ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ મહુવાના ખાટકીવાડ, વાડી વિસ્તારમાં … Continue reading ભાવનગરની 22 વર્ષીય પરિણીતાએ ચારિત્ર્ય અંગે શંકા રાખી પતિના અસહ્ય ત્રાસથી આપઘાત વહોર્યો