ગુજરાતની આ લેબના રિપોર્ટ બાદ તિરૂપતિ મંદિરના પ્રસાદ પર ઉઠયા પ્રશ્નો; અહી થાય છે આટલા રિપોર્ટો…

આણંદ: હાલ તિરૂપતિ મંદિરના પ્રસાદનો વિવાદ ચર્ચામાં છે. પ્રસાદને લેબોરેટરીમાં તપાસમાં મોકલવામાં આવ્યો હતો અને તેના રિપોર્ટ આવ્યા બાદ આ વિવાદ વધુ વકર્યો છે. પ્રસાદમાં ભેળસેળ થઈ છે કે કેમ તેની તપાસ માટે પ્રસાદના સેમ્પલને ગુજરાતના આણંદમાં આવેલી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. આ લેબોરેટરી NDDB CALFના નામથી ઓળખાય છે. આ પણ વાંચો : Tirupati પ્રસાદનો … Continue reading ગુજરાતની આ લેબના રિપોર્ટ બાદ તિરૂપતિ મંદિરના પ્રસાદ પર ઉઠયા પ્રશ્નો; અહી થાય છે આટલા રિપોર્ટો…