Amarnath Yatra માટે  Ahmedabad માંથી 901 લોકોને ફિટનેસ સર્ટિફિકેટ અપાયા

અમદાવાદઃ આગામી 29મી જૂનથી બાબા બર્ફાનીની અમરનાથ  યાત્રાનો(Amarnath Yatra)પ્રારંભ થનાર છે. ત્યારે યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ માટે ફરજીયાત કરાયેલા ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અમદાવાદથી( Ahmedabad) અમરનાથ યાત્રાએ જવા માટે સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાંથી અત્યાર સુધીમાં 901 લોકોને હેલ્થ ફિટનેસ સર્ટિફિકેટ ઈશ્યૂ કરાયા છે. ગુજરાતમાં 99 જગ્યાએથી સર્ટિફિકેટ ઈશ્યૂ કરવામાં આવે છે. … Continue reading Amarnath Yatra માટે  Ahmedabad માંથી 901 લોકોને ફિટનેસ સર્ટિફિકેટ અપાયા