અંબાલાલની (આગાહી)આંધીમાં ઉડશે તણખલા, મંડપના કપડાં, હોર્ડીંગ્સ અને બીજું શું.. . શું… ?
નવરાત્રના પહેલા નોરતે વરસાદની એક નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને આ સિસ્ટમ પહેલે નોરતે જ ગુજરાતમાં એવો ખેલ કરશે કે, ચીનીયા ચોળી,કેડિયા અને કુર્તા લગભગ ત્રણ દિવસ નહીં સુકાય. આવું અમે નથી કહેતા. પણ વાતાવરણમાં વહેતી હવાની પણ નાડ પારખી જનારા અંબાલાલ પટેલ કહે છે તેમ શરદ પૂનમની રાતડીએ તો વા-વંટોળ આવવાનો છે. … Continue reading અંબાલાલની (આગાહી)આંધીમાં ઉડશે તણખલા, મંડપના કપડાં, હોર્ડીંગ્સ અને બીજું શું.. . શું… ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed