અંબાલાલે આ શું કહી નાખ્યું કે ગરબા પ્રેમીઓ રૂસણે ચઢી ગયા ?

નવરાત્રી શરૂ થાય તે પહેલા જ ગરબા પ્રેમીઓના પગ તળેથી મેદાન ખસી જાય તેવી વરસાદી આગાહી કરનારા અંબાલાલ પટેલે કકહ્યું હતું કે 7 થી 12 દરમિયાનની નવરાત્રી તમેં ગારા-કિચડમાં ખૂંદવી પડશે. છેલ્લા બે દિવસથી વાતાવરણ બની ગયું અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ ધમધમાવીને પડી રહ્યો છે. અરબસાગરમાં સર્જાયેલી એક સિસ્ટમના કારણે ફરી એકવાર વરસાદી માહોલ … Continue reading અંબાલાલે આ શું કહી નાખ્યું કે ગરબા પ્રેમીઓ રૂસણે ચઢી ગયા ?