અંબાજી મંદિરમાં અષાઢી બીજના દિવસથી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો

અંબાજીઃ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર(Ambaji Temple)માં અષાઢી બીજના દિવસથી ત્રણ સમયે થતી આરતી બે વાર કરાશે, સાથે દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ બાબતની ભાવિક ભક્તોએ નોંધ લેવી તેવું મંદિર તરફથી જણાવવામા આવ્યું છે. આ અંગેની માહિતી આપતા અંબાજી મંદિરના ટ્રસ્ટે જણાવ્યું છે કે, યાત્રાધામ અંબાજી … Continue reading અંબાજી મંદિરમાં અષાઢી બીજના દિવસથી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો