શહેરી ફેરિયાઓ,લારી ગલ્લા,પાથરણા વાળાને શાસ્ત્રી મેદાન ધંધો કરવા આપો: કોંગ્રેસ
રાજકોટ: મહાનગરપાલિકાના તંત્ર, પોલીસ તંત્ર, શહેરી ફેરિયાઓ અને વેપારીઓ વચ્ચે થતા ઘર્ષણો ને પગલે શહેર કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે કે રાજકોટ શહેરના લાખાજી રોડ, ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી, પરાબજાર સહિતના વિસ્તારોમાં દર વર્ષે દિવાળી અને અન્ય તહેવારોમાં ટ્રાફિક સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરે છે.અને તંત્ર, વેપારીઓ, શહેરી ફેરીયાઓ, લારીગલ્લા અને પાથરણાંઓ વાળા વચ્ચે માથાકૂટ … Continue reading શહેરી ફેરિયાઓ,લારી ગલ્લા,પાથરણા વાળાને શાસ્ત્રી મેદાન ધંધો કરવા આપો: કોંગ્રેસ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed