Ahmedabad Rathyatra: જગન્નાથ મંદિરમાં ખીચડાનો પ્રસાદ ધરાવાયો, ભક્તોની લાંબી લાઈન લાગી
અમદાવાદઃ આજે 147મી રથયાત્રા નિમિતે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નિકળી રહ્યા છે. ત્યારે આજે ભગવાનને ખીચડાનો પ્રસાદ ધરાવાયો હતો. જગન્નાથ મંદિરમાં ખીચડાનો પ્રસાદ લેવા વહેલી સવારથી ભક્તોની લાંબી લાઈન લાગી હતી. ભકતોએ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. આજે રથયાત્રાનો પાવન પર્વ છે ત્યારે ભગવાન જગન્નાથને ખીચડાનો પ્રસાદ ધરાવાયો છે. … Continue reading Ahmedabad Rathyatra: જગન્નાથ મંદિરમાં ખીચડાનો પ્રસાદ ધરાવાયો, ભક્તોની લાંબી લાઈન લાગી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed