Ahmedabad Rathyatra: આવતી કાલે જળયાત્રા નીકળશે, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ તૈયારીઓની સમીક્ષા કરી

અમદાવાદ: શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા (Ahmedabad Rathyatra) 7મી જુલાઈના રોજ યોજાશે, 147મી રથયાત્રાના આયોજન માટે મંદિર અને પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી (Harsh Sanghvi) જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. ભગવાન જગન્નાથના દર્શન કર્યા બાદ હર્ષ સંઘવીએ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, અમદાવાદ … Continue reading Ahmedabad Rathyatra: આવતી કાલે જળયાત્રા નીકળશે, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ તૈયારીઓની સમીક્ષા કરી