Ahmedabad Rathyatra ને લઇને રોડ પર માનવ મહેરામણ ઊમટ્યું, ઠેર- ઠેર સ્વાગત કરાશે

અમદાવાદ : અમદાવાદ શહેર આજે વહેલી સવારે જય જગન્નાથના નાદ સાથે અમદાવાદમાં 147મી રથયાત્રાનો(Ahmedabad Rathyatra) પ્રારંભ થયો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત ત્રીજી વાર પહિંદ વિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં હાલ રથયાત્રાના જોડાયેલા ટ્રક ખમાસા પહોંચ્યા છે. જેમાં રથયાત્રાના શણગારેલા ગજરાજ, ટ્રક અને કરતબ દેખાડતા અખાડા લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભાવિકો … Continue reading Ahmedabad Rathyatra ને લઇને રોડ પર માનવ મહેરામણ ઊમટ્યું, ઠેર- ઠેર સ્વાગત કરાશે