Ahmedabad માં રથયાત્રાના રથોએ મંદિરથી નીકળ્યા, મોસાળ સરસપુરમાં ભક્તો આતુર

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં ભગવાન જગન્નાથજીની 147 રથયાત્રાને લઇને સમગ્ર શહેરમાં ભકિતમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સવારે 7 વાગે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. જેના ત્રણ કલાક બાદ હવે રથ મંદિર પરિસરથી આગળ નીકળ્યા છે. આ ત્રણ રથ પૂર્વે સુશોભિત ટ્રક, અખાડા અને ભજન મંડળીએ પ્રસ્થાન કર્યું હતું. જો … Continue reading Ahmedabad માં રથયાત્રાના રથોએ મંદિરથી નીકળ્યા, મોસાળ સરસપુરમાં ભક્તો આતુર