Ahmedabad Rathyatra: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધી કરી રથનું પ્રસ્થાન કરાવ્યું

અમદાવાદઃ ગુજરાતભરના ભગવાન જગન્નાથના ભક્તો જેની સૌ કોઈ આખું વર્ષ રાહ જોતા હોય છે, એ અષાઢી બીજ(Ashadhi Bij)નો પાવન અવસર આજે આવી ગયો છે. અમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા(Ahmedabad Rathyatra) નીકળી ચૂકી છે. આજે જગતના નાથ સામે ચાલીને નગરચર્યાએ નીકળ્યા અને ભક્તોને દર્શન આપી રહ્યાં છે. સવારે ચાર વાગ્યે જગતના નાથની મંગળા આરતી … Continue reading Ahmedabad Rathyatra: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધી કરી રથનું પ્રસ્થાન કરાવ્યું