અમદાવાદમાં Shravan મહિનામાં જ બીલીપત્ર, ફૂલ, ફળ, ફરાળી વાનગીઓના ભાવમાં વધારો

અમદાવાદ : અમદાવાદમાં  શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદ શહેરમાં ગુલાબના ફૂલ હાલ રૂ. 300થી 400  પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે. આ ઉપરાંત બીલીપત્રનો ભાવ વિસ્તાર પ્રમાણે અલગ-અલગ લેવાઈ રહ્યો છે. ફરાળી વાનગીઓના ભાવમાં પણ વધારો થયો છે. વિસ્તાર પ્રમાણે ભાવ લેવાય છે અમદાવાદના મોટા મંદિરોમાં અંદાજે રોજના 600 કિલોથી … Continue reading અમદાવાદમાં Shravan મહિનામાં જ બીલીપત્ર, ફૂલ, ફળ, ફરાળી વાનગીઓના ભાવમાં વધારો