Ahmedabad Rathyatra: રથયાત્રા દરમિયાન ડ્રોન ઉડાડવા પર થશે કડક કાર્યવાહી

અમદાવાદઃ આગમી રવિવારે શહેરમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા(Ahmedabad Jagganath Rathyatra) નીકળશે, જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રથયાત્રામાં રાજ્ય ઉપરાંત દેશભરમાંથી લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. અમદાવાદમાં રથયાત્રાને પગલે પોલીસનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રથયાત્રા દરમિયાન ડ્રોન ઉડાડવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત પોલીસ દ્વારા રથયાત્રાને લઈને … Continue reading Ahmedabad Rathyatra: રથયાત્રા દરમિયાન ડ્રોન ઉડાડવા પર થશે કડક કાર્યવાહી