રથયાત્રામાં પાંચ ભક્તો બેભાન તો પાંચ બાળક વિખૂટાં પડ્યા

અમદાવાદઃ ભગનવાન જગન્નાથની રથયાત્રા સરસપુર પહોંચી છે ત્યારે અત્યાર સુધીમાં ગરમી અને બફારા તેમ જ ભીડને કારણે પાંચ ભક્તો બેભાન થયાના સમાચાર છે જ્યારે પાંચ બાળકો માતા-પિતાથી છૂટા પડ્યા છે. જોકે આ તમામ માટે સુવિધાઓ હોય છે અને છૂટા પડેલા બાળકોના માતા-પિતાને શોધવા માટે પોલીસની ખાસ ટીમ તહેનાત હોય છે. જોકે આ ઉપરાંત રથયાત્રા શાંતિપૂર્ણ … Continue reading રથયાત્રામાં પાંચ ભક્તો બેભાન તો પાંચ બાળક વિખૂટાં પડ્યા