રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર આ કાયદામાં સુધારો કરી એક મોટું પગલું લેવા તૈયાર…

ગાંધીનગર : ગુજરાતમાં સર્જાયેલ અનેક દુર્ઘટનાઓમાં તંત્રની ચૂક હોવાનું બહાર આવતું રહ્યું છે અને આથી સરકારને માથે માછલાં ધોવાયા છે. સુરતની તક્ષશિલા અગ્નિકાંડથી લઈને મોરબી દુર્ઘટના, વડોદરા હરણિકાંડ અને અંતે રાજકોટ ગેમઝોન ફાયરની બનેલી દુર્ઘટનાઓએ સરકારની છબી ખરડી જ છે. આથી હવે સરકાર પોતાનો ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટી મેઝર્સ રેગ્યુલેશન એક્ટ- 2016 સુધારવાની … Continue reading રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર આ કાયદામાં સુધારો કરી એક મોટું પગલું લેવા તૈયાર…