Somnath મંદિરે શ્રાવણના પ્રથમ દિવસે 75,000 ભક્તોએ દર્શન કર્યા

વેરાવળઃ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવેલા 12 જ્યોતિર્લિગમાંનું એક પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ ભક્તોનો મહાસાગર ઉમટયો હતો. શ્રાવણનો સર્વોત્તમ દિવસ સોમવારથી પ્રારંભ થતા આશરે 75,000 લોકોએ દર્શન કર્યા હતા. આ ઉપરાંત ગુજરાત સહિત સૌરાષ્ટ્રના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી.   દર્શનાર્થીઓની એન્ટ્રી અને એક્ઝીટ બંને અલગ અલગ સ્થળે સોમનાથ … Continue reading Somnath મંદિરે શ્રાવણના પ્રથમ દિવસે 75,000 ભક્તોએ દર્શન કર્યા