ગુજરાતમાં ભારે વરસાદને પગલે 6604 ગામડાઓમાં ‘અંધારપટ’

અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદને કારણે 33 જિલ્લાના કુલ 6604 ગામડાઓમાં વીજ પુરવઠો ડૂલ થઈ ગયો હતો. વીજ વિભાગની સતર્કતાને લઈને દોઢ કલાકની જહેમત બાદ 6601 ગામડાઓમાં વીજ પૂરવઠો પુન: શરૂ કરવામાં આવ્યો હતો. હજુ ત્રણ જેટલા ગામમાં અંધારપટ છે. છોટાઉદેપુરના ગામમાં વીજપુરવઠો બંધ:રાજ્યમાં ભારે વરસાદને લઈને 33 જગ્યાએ વીજફીડર બંધ થઈ ગયા હતાં 84 જેટલા … Continue reading ગુજરાતમાં ભારે વરસાદને પગલે 6604 ગામડાઓમાં ‘અંધારપટ’