સૌની યોજનાએ સૌરાષ્ટ્રને બનાવ્યું પાણીદાર: ૬.૫ લાખ એકર વિસ્તારને મળ્યો પાણીનો લાભ

નર્મદાના દરિયામાં વધારાના વહી જતા નીરથી વર્ષોથી પાણીની તંગીનો સામનો કરતાં સૌરાષ્ટ્ર – કચ્છને લાભ આપવા માટે સૌની યોજનાનો ફેબ્રુઆરી-2014માં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. સૌની યોજના થકી સૌરાષ્ટ્રના અંદાજે 6.5 લાખ એકર વિસ્તારમાં પિયત તથા પીવાના પાણીનો લાભ મળતો થયો છે. આ વિસ્તાર ના 11 જિલ્લાઓના 99 જળાશયો, 190 … Continue reading સૌની યોજનાએ સૌરાષ્ટ્રને બનાવ્યું પાણીદાર: ૬.૫ લાખ એકર વિસ્તારને મળ્યો પાણીનો લાભ