ગુજરાતમાં Chandipura virus થી 56 દર્દીના મોત, કુલ કેસ 133એ પહોંચ્યા
Ahmedabad: ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના(Chandipura virus)વધુ બે કેસ સાથે કુલ 133 કેસ નોંધાયા છે. જ્યારે વધુ ત્રણ બાળકોનાં મોત થતા કુલ મૃત્યુઆંક 56 પર પહોચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં એક પણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગ દ્વારા 43,414 ઘરોમાં સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે. જ્યારે 5,91,735 ઘરોમાં મેલેથિયોન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો … Continue reading ગુજરાતમાં Chandipura virus થી 56 દર્દીના મોત, કુલ કેસ 133એ પહોંચ્યા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed