ગુજરાતમાં આફત લઈ આવ્યો વરસાદ, 61 નાગરિકનાં મોત, 435ને રેસ્ક્યૂ કરાયા
ગાંધીનગર: રાજ્યમાં પડી રહેલા ભારે પડેલા વરસાદને લઈને રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં સીઝનનો સરેરાશ 51 ટકા વરસાદ નોંધાયો છે. સીઝનમા 73 તાલુકામાં 500 એમહ કરતાં પણ વધુ વરસાદ થયો છે. હાલ મુખ્યમંત્રી દ્વારા દર બે કલાકે માહિતી માંગી વિગતો મેળવી રહ્યા છે. રાજ્યમાં આજ સાંજના 6 … Continue reading ગુજરાતમાં આફત લઈ આવ્યો વરસાદ, 61 નાગરિકનાં મોત, 435ને રેસ્ક્યૂ કરાયા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed