Gujarat ના આણંદમાં મહિસાગર નદીમાં ડૂબી જવાથી ચાર લોકોના મૃત્યુ

અમદાવાદ : ગુજરાતના(Gujarat) આણંદ જિલ્લામાં મહિસાગર નદીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ચાર લોકોના મૃત્યુ થયા છે.આ લોકો નદીમાં નહાવા ગયા હતા. ત્યારે પરિવારનો એક સભ્ય પાણીમાં ડૂબવા લાગ્યો અને તેને બચાવવા માટે પ્રયાસ કર્યા હતા. આણંદ જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર ડૂબી જનારાઓમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. લોકો મહીસાગર નદીમાં સ્નાન કરતા હોય … Continue reading Gujarat ના આણંદમાં મહિસાગર નદીમાં ડૂબી જવાથી ચાર લોકોના મૃત્યુ