સુરેન્દ્રનગરમાં અંધશ્રધ્ધાએ લીધો કુમળા બાળકનો ભોગ : ભૂવાએ ડામ દેતા 3 માસની બાળકીનું મોત

Surendranagar : 21મી સદીના વૈજ્ઞાનિક યુગમાં પણ ઘણી ઘટનાઓ આપનું માથું નીચું કરી આપે છે, આટઆટલા વર્ષઑ પછી પણ સમાજમાં રહેલી અંધશ્રધ્ધાનું જોર એટલું જ છે. આવી જ એક ઘટના સુરેન્દ્રનગરના (surendranagar) જોરાવરનગરમાં બની હતી કે જ્યાં અંધશ્રધ્ધાએ કુમળી વયના બાળકનો ભોગ લીધો હતો. અહી એક શ્રમિક પરિવારની 3 મહિનાની બાળકીને બીમારીથી સાજી કરવા ભૂવાએ … Continue reading સુરેન્દ્રનગરમાં અંધશ્રધ્ધાએ લીધો કુમળા બાળકનો ભોગ : ભૂવાએ ડામ દેતા 3 માસની બાળકીનું મોત