અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ શરુ, ભગવાન આ જગ્યાએ બનેલા વાઘા ધારણ કરી નગરચર્યાએ નીકળશે

અમદાવાદઃ શહેરમાં 7મી જુલાઈ અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા((Rathyatra) નીકળશે. જેની અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ(Jamalpur Jagannath mandir) મંદિરે અને ભગવાનના મોસાળ સરસપુર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ વખતે રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બળભદ્રજી ત્રણ જાગ્યાએથી મંગાવેલા કાપડમાંથી બનેલા વિશેષ વાઘા ધારણ કરી નગરચર્યાએ નીકળશે એવુ જગન્નાથ મંદિરના … Continue reading અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ શરુ, ભગવાન આ જગ્યાએ બનેલા વાઘા ધારણ કરી નગરચર્યાએ નીકળશે