Rajkot ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 માંથી 13 મૃતદેહોની ડીએનએ પરથી ઓળખ થઈ

અમદાવાદ : રાજકોટના (Rajkot) ગેમ ઝોન અગ્નિકાંડમાં ત્રણ દિવસ બાદ ફોરેન્સિક નિષ્ણાતો 27માંથી માત્ર 13 સળગી ગયેલા મૃતદેહોની ડીએનએ(DNA) નમૂનાઓ પરથી ઓળખ કરી શક્યા છે. રાજકોટના કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું કે, 13 મૃતદેહોની ઓળખ કરાયેલા પૈકી સાત મૃતદેહો પરિવારોને સોંપવામાં આવ્યા છે. બાકી રહેલા લોકોને પરિવારોને મંગળવાર સવારે સોંપવામાં આવશે. જેને રાજકોટ સિવિલ હોસ્પિટલ અને … Continue reading Rajkot ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 માંથી 13 મૃતદેહોની ડીએનએ પરથી ઓળખ થઈ