Vadodara ની વિશ્વામિત્રી નદીના રિડેવલપમેન્ટ માટે 1200 કરોડના પેકેજની મંજૂરી

Vadodara: Vadodarમાં વિશ્વામિત્રી નદીના પાણીના લીધે પૂરની સ્થિતિ સર્જાઇ છે. જેના પગલે ગૃહમંત્રી હર્ષ સંઘવી ગુરુવારે શહેરની સ્થિતિની સમીક્ષા કરવા વડોદરા પહોંચ્યા હતા. તેમણે કલેક્ટર કચેરીમાં તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી વિભાગો સાથે બેઠક યોજી અનેક મહત્વના નિર્ણયો લીધા હતા. જ્યારે વડોદરાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વડોદરા માટે વિશ્વામિત્રી રિવર રિવાઇવલ એન્ડ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની ખાસ માંગણી … Continue reading Vadodara ની વિશ્વામિત્રી નદીના રિડેવલપમેન્ટ માટે 1200 કરોડના પેકેજની મંજૂરી