ભાદરવી મેળામાં એક અઠવાડિયામાં ST બસની 11,455 ટ્રીપ- 5.04 લાખ ભાવિકોની મુસાફરી

51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ ગુજરાતના અંબાજી ખાતે આવેલી છે. આ શક્તિપીઠમાં 170 વર્ષથી જૂની ચાલતી પરંપરામાં આજે પણ લાખોની સંખ્યામાં ભક્તો દૂર દૂરથી પગપાળા આવે છે અને માં અંબેના દર્શન કરી ધન્યતા અનુભવે છે. દર વર્ષે અંબાજી ખાતે ભાદરવી પૂનમે મહામેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે તા.12 થી 18 મી સપ્ટેમ્બર સુધી યોજાયેલ આ … Continue reading ભાદરવી મેળામાં એક અઠવાડિયામાં ST બસની 11,455 ટ્રીપ- 5.04 લાખ ભાવિકોની મુસાફરી