ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટને લઈને રાજકોટ મનપા કમિશનરને 112 વેપારી એસોસિયેશને કરી રજૂઆત
રાજકોટ: TRP ગેમઝોન ફાયર દુર્ઘટના બાદ સફાળી જાગેલી રાજકોટ મહાનગરપાલિકાએ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના વેપારીઓ પર ફાયર NOC અને બિયુ સર્ટિફિકેટને લઈને થઈ રહેલી હેરાનગતિને લઈને 112 જેટલા વેપારી એસોસિયેશન દ્વારા રાજકોટ મનપા કચેરી ખાતે મળીને કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ મામલે ટૂંક સમયમાં જ વેપારીઓને રાહત થાય તેવી SOP જાહર કરવામાં … Continue reading ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટને લઈને રાજકોટ મનપા કમિશનરને 112 વેપારી એસોસિયેશને કરી રજૂઆત
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed