મરણ નોંધ

પારસી મરણ

જમશેદ બમન મારફતીયા તે જરીન જમશેદ મારફતીયાના ધણી. તે મરહુમો તેહેમીના અને બમન મારફતીયાના દીકરા. તે હવોવી નેવીલ પારડીવાલાના બાવાજી. તે નેવીલ રતનશા પારડીવાલાના સસરાજી. તે ધન, હોમાય, તેહેમુલ તથા મરહુમો બરજીર, દીનયાર અને નરીના ભાઇ. તે ઇયાનાહના મમાવાજી. (ઉં. વ. ૯૫) રે.ઠે. ૨૦/૮ માલકમ બાગ, એસ. વી. રોડ, ઓપ. જોગેશ્ર્વરી રેલવે સ્ટેશન, મુંબઇ-૪૦૦૧૦૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૨-૧૨-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે. માલકમ બાગ, અગિયારી, જોગેશ્ર્વરીમાં થશેજી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress